HomeAllમોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ All મોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ By admin July 26, 2026 0 0 Share FacebookXWhatsAppCopy URL ગામલોકો ભેગા થઈ ઉત્સવના માહોલમાં નવા નીરને વધાવ્યા મોરબી : મોરબી પંથકના શનાળા તળાવિયા ગામના તળાવમાં નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ઉત્સાહ છવાઈ ગયો. ગામલોકોએ ભેગા થઈ તળાવકાઠે ઉત્સવી માહોલમાં નવા નીરના વધામણા કર્યા. પાણી પહોંચતા ગામમાં આનંદનો માહોલ સર્જાયો છે અને લોકોમાં હર્ષની લાગણી વ્યકત થઈ રહી છે. Tagsગ્રામજનતળાવનવા નીરમોરબીશનાળા તળાવિયાસ્થાનિક સમાચાર Share FacebookXWhatsAppCopy URL Previous articleમોરબીના ગિરનારી આશ્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થશેNext articleમોરબીમાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા ઝુંબેશ: 13 વોર્ડમાં સફાઈ અને દવાનો છંટકાવ શરૂ adminhttps://divyakranti.com RELATED ARTICLES All મોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે હાસ્યની રમઝટ, ચંદ્રશેખર પંડ્યા કરાવશે મોજ September 17, 2026 All અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 20 સપ્ટેમ્બરથી થશે શરૂ September 17, 2026 All મોરબી: નવા હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવમાં વડીલોની ભાવસભર હાજરીએ આપ્યો માવતર સેવાનો અનોખો સંદેશ September 17, 2026 Most Popular મોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે હાસ્યની રમઝટ, ચંદ્રશેખર પંડ્યા કરાવશે મોજ September 17, 2026 અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 20 સપ્ટેમ્બરથી થશે શરૂ September 17, 2026 મોરબી: નવા હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવમાં વડીલોની ભાવસભર હાજરીએ આપ્યો માવતર સેવાનો અનોખો સંદેશ September 17, 2026 સૌરાષ્ટ્ર – ગુજરાતમાં હળવો – મધ્યમ વરસાદ પડશે September 17, 2026 Load more Recent Comments