HomeAllમોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ All મોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ By admin July 26, 2026 0 0 Share FacebookXWhatsAppCopy URL ગામલોકો ભેગા થઈ ઉત્સવના માહોલમાં નવા નીરને વધાવ્યા મોરબી : મોરબી પંથકના શનાળા તળાવિયા ગામના તળાવમાં નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ઉત્સાહ છવાઈ ગયો. ગામલોકોએ ભેગા થઈ તળાવકાઠે ઉત્સવી માહોલમાં નવા નીરના વધામણા કર્યા. પાણી પહોંચતા ગામમાં આનંદનો માહોલ સર્જાયો છે અને લોકોમાં હર્ષની લાગણી વ્યકત થઈ રહી છે. Tagsગ્રામજનતળાવનવા નીરમોરબીશનાળા તળાવિયાસ્થાનિક સમાચાર Share FacebookXWhatsAppCopy URL Previous articleમોરબીના ગિરનારી આશ્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થશેNext articleમોરબીમાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા ઝુંબેશ: 13 વોર્ડમાં સફાઈ અને દવાનો છંટકાવ શરૂ adminhttps://divyakranti.com RELATED ARTICLES All ગુજરાતમાં સિઝનનો સરેરાશ 73.25% વરસાદ! August 15, 2026 All છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’ August 15, 2026 All ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ: લાયસન્સ સસ્પેન્ડથી લઈને વાહન જપ્તીની થશે કાર્યવાહી, જાણો નવા નિયમો August 15, 2026 Most Popular ગુજરાતમાં સિઝનનો સરેરાશ 73.25% વરસાદ! August 15, 2026 છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’ August 15, 2026 ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ: લાયસન્સ સસ્પેન્ડથી લઈને વાહન જપ્તીની થશે કાર્યવાહી, જાણો નવા નિયમો August 15, 2026 ફાઈટર જેટ એન્જિન બનાવશે રિલાયન્સ-રોલ્સ રોયસ August 15, 2026 Load more Recent Comments