HomeAllમોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ

મોરબીના શનાળા તળાવિયા ગામે તળાવમાં નવા નીરની આવક; ગ્રામજનોમાં આનંદ

ગામલોકો ભેગા થઈ ઉત્સવના માહોલમાં નવા નીરને વધાવ્યા

મોરબી : મોરબી પંથકના શનાળા તળાવિયા ગામના તળાવમાં નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ઉત્સાહ છવાઈ ગયો. ગામલોકોએ ભેગા થઈ તળાવકાઠે ઉત્સવી માહોલમાં નવા નીરના વધામણા કર્યા.

પાણી પહોંચતા ગામમાં આનંદનો માહોલ સર્જાયો છે અને લોકોમાં હર્ષની લાગણી વ્યકત થઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments